Home

chalti patti

"મારા ગેરીતાના રાવલ તપોધન ભાઈઓ આ વેબસાઈટમા આપનુ સ્વાગત છે. "

translate in your language /બ્લોગ ની ભાષા બદલો

"મારી પાસે જે વિગત છે તે મેં મુકેલી છે જો એમાં કઈ બદલાવ હોય તો સાચી માહિતી આપીને મદદ કરવી,માહિત માટેનું ફોર્મ અને વિગત માટેનું ફોર્મ ઉપર આપેલું છે. "

Thursday 30 July 2020

ઈચ્છિત ફળની પ્રાપ્તિ કરાવતા મંત્રો

           ઈચ્છિત ફળની પ્રાપ્તિ કરાવતા મંત્રો
  આ લેખના પ્રેરણા પુષ્પ

શ્રી નીલકંઠ મહાદેવ ગેરીતા,શિવજીની પૂજા માટે કેટલીક મહત્વની બાબતો








શ્રી નીલકંઠ મહાદેવ ગેરીતા
મહાદેવ ની પૂજા કરતી વખતે ના કરો આ ભૂલ 
શિવજીની પૂજા માટે કેટલીક મહત્વની બાબતો 
મેળવવા માટે કે જોવા માટે 
(ડાઉનલોડ કરવા)

આ લેખના પ્રેરણા પુષ્પ 
વિપુલભાઈ રાવલ
પરિમલભાઈ રાવલ

શ્રી નીલકંઠ મહાદેવ ગેરીતા, શિવજીની પૂજા માટે કેટલીક મહત્વની બાબતો

શ્રી નીલકંઠ મહાદેવ ગેરીતા
મહાદેવ ની પૂજા કરતી વખતે ના કરો આ ભૂલ 
શિવજીની પૂજા માટે કેટલીક મહત્વની બાબતો 
મેળવવા માટે કે જોવા માટે 
(ડાઉનલોડ કરવા)અહીં ક્લીક કરો 


આ લેખના પ્રેરણા પુષ્પ 
વિપુલભાઈ રાવલ                                    પરિમલભાઈ રાવલ 

Saturday 4 July 2020

વ્યવસ્થા અને ઉપાય

સાવરણીની વ્યવસ્થા 

રીત 


  1. સાવરણીને રાખવાની ઉત્તમ જગ્યાએ છે જે તમારા ઘરમાં વાય વાય વાયવ્ય કોણ માં મૂકી શકાય 
  2. બીજી વાત કચરો વાળ્યા પછી સાવરણીને ક્યારેય દિવાલ પર ઘટાડવી જોઈએ નહીં એમ કરવાથી તમે તમારી લક્ષ્મી છે એને મારી રહ્યા છો 
  3. એ સિવાય જો સાવરણી માં વાળ ચોટીલા હોય તો તે હાથે થી કાઢવા પછાડીને નહીં તેને વાયવ્ય દિશામાં દેખાય એ રીતે મુકવી જોઈએ સાવરણીને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે 
  4. એ સિવાય ઘરની અંદર વપરાતી ચટાઈ ને પણ ક્યારેય ઉભી રાખવી જોઈએ નહીં 
  5. જો એક વર્ષનું બાળક બીમાર હોય તો સાવરણીનો એક ટુકડો લઈને ટુકડાના 8 અથવા ચાર ભાગ વાળીને ડાબા હાથમાં પકડીને બાળકના મસ્તક ઉપરથી ગોળ ફેરવીને બહાર ફેંકી દેવામાં આવે તો બાળક એક જ કલાકમાં તંદુરસ્ત થઈ જશે 
  6. સાવરણીને વાયવ્ય ખૂણામાં ઉભી મૂકી શકાય છે જે મૂકતી વખતે ખાસ ધ્યાન એ રાખવાનું કે નીચેનો ભાગ નીચે રહેવો જોઈએ 

મીઠા ની વ્યાખ્યા 

  1. મીઠું આપણા જીવનને ઉજ્જવળ કરે એવી વસ્તુ છે હંમેશા મીઠું આપણે જમીન પર પડવા દેવું જોઈએ નહીં 
  2. મીઠું તમારા ઘરની લક્ષ્મી માતા નો વાસ ધરાવે છે અને મીઠું જો તમારે ઘરમાં લાવવું હોય તો ક્યારે લાવું એના માટે પણ નક્કી છે મીઠું હંમેશાં શુક્રવારે લાવવું જોઈએ 
  3. જો તમે તમારા જીવનને ઉજ્જવળ બનાવવા માગતા હોય તો મીઠાના ડબ્બાને હંમેશા ભરેલો રાખવો અને ખાલી થવા દેવો જોઈએ નહીં જો મીઠું ડબ્બામાંથી ખાલી થશે તો તમારા જીવનમાંથી રૂપિયા પણ ખાલી થઈ જશે 
  4. એટલું ધ્યાન રાખો કે જીવનમાં તમારા તરકકી કરવી હોય તો કે પ્રગતિ કરવી હોય તો બાથરૂમમાં મીઠાનો અથવા ફટાકડી નો વાટકો ભરીને રાખો જેનાથી શારીરિક એવી કોઈપણ તકલીફ થશે નહીં અને અન્ય તકલીફ એવી પીઠ હાડકા કેન્સર જેવી તકલીફ પણ રહેશે નહીં 

વૈચારિક શુદ્ધતા ,ભક્તિ અને શ્રદ્ધા પર આધારિત

આપણા એક રાવલભાઈ ની પ્રેરણાથી

Thursday 2 July 2020

ગુરુ પૂર્ણિમા વૈચારિક શુદ્ધતા, ભક્તિ ,અને શ્રદ્ધા પર આધારિત

 મહાયોગ  ગુરુ  પૂર્ણિમા નું મહત્વ 

ગુરુ પૂર્ણિમા   રવિવાર  05/07/2020

તારીખ  - 05/07/2020
વાર  - રવિવાર
નક્ષત્ર - પુષા  - આ  નક્ષત્ર  માં  ગૃહારંભ કાર્યની સિદ્ધિ  કરનાર છે 
યોગ   - એન્દ્ર 
તિથિ - પૂનમ  15
સમય - ક : મિ  10.15 થી  23.03
ચંદ્રરાશિ - ધન 
સૂર્યોદય - 05.59 સવારે 
સૂર્યાસ્ત  - 
માસ -  અષાઢ  - ગુરુ બ્રમ્હા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેસ્વરા ગુરુ શાખ  પરેબ્રહ્મા  તસ્મૈ શ્રી ગુરુદેવ  નમઃ  
સમય  - 4 જુલાઈ શનિવાર  સવારે  11:33 મિનિટ  પર થી ચાલુ 
સમાપ્ત  - 5 જુલાઈ રવિવાર સવારે  10:13 મિનિટ પર પુરી થાય છે 

ઉપાય પ્રયોગ 
  1. ગુરુપૂર્ણિમા ના દિવસે  કેસર ખાવા લેવાથી ભાગ્યોદય થાય છે 
  2. ગુરુપૂર્ણિમા ના દિવસે  કેસર નું  તિલક કરી ગુરુ આશીર્વાદ  લેવા માતા-પિતા દેવી-દેવતા ની પૂજા કરવાથી  ભાગ્યોદય થાય છે
  3. ગુરુ પૂર્ણિમાના દિવસે કેળાના પાન  વિષ્ણુભગવાન ના મંદિર માં મુકવાથી બહુ જ સફળતા મળે છે 
  4. ગુરુ પૂર્ણિમાના દિવસે ચાંદીની ખરીદી બહુજ શુભ મનાય છે 
  5. ગુરુ પૂર્ણિમાના દિવસે  ગાય ને ઘાસ  ખવડાવવાથી લાભ થાય છે  
વૈચારિક શુદ્ધતા,  ભક્તિ ,અને શ્રદ્ધા પર આધારિત  

આપણા  રાવલ ભાઈ ની પ્રેરણાથી 

Sunday 28 June 2020

વેબસાઈટ ની માહિતી તમારા વોટ્સઅપ પર મેળવો સરળતાથી

ગેરિતા રાવલ ભાઈઓની વેબસાઈટ પર પોસ્ટ થયેલ માહિતી સીધી તમારા વોટ્સઅપ પર મેળવો






વેબસાઈટ પરથી ફકત તમને આપણા ગેરિતા રાવલ ભાઈઓ ની જ માહિતી મળશે. અન્ય કોઈ નહીં ઉપર આપેલ ફોટા કે લિંક ને ટચ કરવાથી વેબસાઈટ ના મેસેજ સીધા તમને તમારા વૉટ્સઅપ પર મળશે

Monday 15 June 2020

ગ્રૅજ્યુએટ ( સ્નાતક ) ની ડિગ્રી ધારકો ની યાદી

રાવલ હિમાંશુ (કિશન)કુમાર બકાભાઈ 
ગ્રેજ્યુએટ વિથ ઇંગલિશ , 
સી.સી.સી. કોર્સ ઈન કોમ્પ્યુટર 
મોં નં  - 9624527985. 
(બકાભાઈ રામશંકર રાવલના સુપુત્ર હાલ ગેરીતા ) 
સ્થળ  - ગેરીતા 











આ સિવાય કોઈ નામ બાકી રહેતા હોય તો મોકલી શકો છો તે માહિતીને ઉમેરવામાં આવશે 





આપના ઘરમાં પણ જો કોઈ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ તારલા હોય તો ઉપરની લિંક થી ફોર્મ ભરીને આપણી વેબસાઈટ પર મોકલી શકો છો  

ધોરણ 10 થી લઈને આર્ટસ , કોમર્સ , સાયન્સ ,ડોક્ટર ,ઈજનેર , અથવા એવી શિક્ષણ ક્ષેત્રમાં ધારણ કરેલ દરેક પદવી ની યાદી સ્વીકારવામાં આવશે 

આ માહિતી મા આપ શિક્ષક ,ડોક્ટર, ઈજનેર , નર્સ ,કલેકટર ,મામલતદાર ,ક્લાર્ક ,તલાટી ,પોલીસ ,આર્મી  વગેરે તથા        કલાસ 1, 2  ઓફિસર,અન્ય સરકરી હોદ્દો  વગેરે માહિતી પણ આપી શકાશે 



આધારકાર્ડ ને તમારા પાનકાર્ડ સાથે લિંક કરો

તમારા  આધારકાર્ડ ને  તમારા  પાનકાર્ડ સાથે  લિંક કરો  સરળતાથી 


તમારું આધાર કાર્ડ  પાનકાર્ડ સાથે લિંક કરવા  માટે  અહીં ટચ કરો  

Monday 25 May 2020

આપણા ગેરીતા ગામના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં ઈજનેર પદવી ધારણ કરીને ઉભરી આગળ આવેલ તેજસ્વી તારલાઓ


નામ                                                  અભ્યાસ



કિરણકુમાર ભરતભાઈ રાવલ 
Electrical Engineer
(રાવલ ભરતભાઈ બચુભાઈ ના સુપુત્ર હાલ કચ્છ ) મોં. નં - 8141928686



પરિમલ રજનીકાંત રાવલ કોમ્પ્યુટર હાર્ટડવેર અને નેટવર્કીંગ એન્જીનીયર, Computer Engineer ( રાવલ રજનીકાંત બાબુલાલ રાવલ ના સુપુત્ર હાલ અમદાવાદ ) 
મોં.નં. - 9974070857



હાર્દિક કુંદનભાઈ રાવલ બેચલર ઇલેકટ્રીકલ ઈજનેર
( કુંદનભાઈ રાવલ ના સુપુત્ર  હાલ  રિલાયન્સ ટાઉનશીપ , જામનગર) 
મોં.નં - 7600047870 



જવલંત કુન્દનભાઈ રાવલ બી.ઈ. ઇલેકટ્રીકલ ઈજનેર, A.M.I.E, MBA  ફાઇનાન્સ    
( કુંદનભાઈ રાવલ ના સુપુત્ર હાલ વડોદરા )      મોં.નં - 9824000545. 



યશ નરેશભાઈ રાવલ બી. ઈ. સિવિલ ઈજનેર 
( નરેશભાઈ રાવલ ના સુપુત્ર હાલ અમદાવાદ ) મોં.નં - 9408778092.




પાર્થ ભરતભાઈ રાવલ  ડિપ્લોમા ઈન કોમ્પ્યુટર  ( ભરતભાઈ  બાબુલાલ રાવલ ના  સુપુત્ર  હાલ ગેરીતા ) મોં.નં - 7096339128.




કાર્તિક કિશોરભાઈ રાવલ બી. ટેક. ઇસી. ઈજનેર 
( કિશોરભાઈ દેવશંકર રાવલ ના સુપુત્ર હાલ અમદાવાદ )

સમર્થ યોગેશકુમાર રાવલ M.E. ઇલેક્ટ્રિકલ ઈજનેર
( યોગેશકુમાર મફતલાલ રાવલ ના સુપુત્ર હાલ ઓસ્ટ્રેલિયા ,સિડની )

આનંદ દિલીપભાઈ રાવલ M.E. ઇલેક્ટ્રોનિક્સ ઈજનેર

( દિલીપભાઈ બળદેવભાઈ રાવલ ના સુપુત્ર હાલ વિજાપુર )












આ સિવાય કોઈ નામ બાકી રહેતા હોય તો મોકલી શકો છો તે માહિતીને ઉમેરવામાં આવશે 





આપના ઘરમાં પણ જો કોઈ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ તારલા હોય તો ઉપરની લિંક થી ફોર્મ ભરીને આપણી વેબસાઈટ પર મોકલી શકો છો  

ધોરણ 10 થી લઈને આર્ટસ , કોમર્સ , સાયન્સ ,ડોક્ટર ,ઈજનેર , અથવા એવી શિક્ષણ ક્ષેત્રમાં ધારણ કરેલ દરેક પદવી ની યાદી સ્વીકારવામાં આવશે 

આ માહિતી મા આપ શિક્ષક ,ડોક્ટર, ઈજનેર , નર્સ ,કલેકટર ,મામલતદાર ,ક્લાર્ક ,તલાટી ,પોલીસ ,આર્મી  વગેરે તથા        કલાસ 1, 2  ઓફિસર,અન્ય સરકરી હોદ્દો  વગેરે માહિતી પણ આપી શકાશે 



Saturday 23 May 2020

આપણા ગેરીતા ગામના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં ડોક્ટર પદવી ધારણ કરીને ઉભરી આગળ આવેલ તેજસ્વી તારલાઓ


નામ                                             અભ્યાસ 

ડૉ. વૈશાલીબેન કનૈયાલાલ રાવલ  B.H.M.S મડીકલ ઓફિસર 
(કનૈયાલાલ જોઈતારામ રાવલ ની સુપુત્રી હાલ ભુજ )



ડો. પ્રતીકકુમાર કમલેશભાઈ રાવલ M.D. કાર્ડીઓલોજીસ્ટ  
કમલેશભાઈ બળદેવભાઈ  રાવલ ના સુપુત્ર હાલ અમદાવાદ )

ડો. તેજસ અલ્પેશભાઈ રાવલ M.D., Phd., મેડીસીન 

અલ્પેશભાઈ મફતલાલ  રાવલ ના સુપુત્ર હાલ પ્રાંતિજ )

ડો.ગ્રીષ્માબેન અલ્પેશભાઈ રાવલ M.P.T, ફિજીયો  

અલ્પેશભાઈ મફતલાલ  રાવલ ના સુપુત્રી હાલ પ્રાંતિજ )

ડો. કૃપાબેન જયેશકુમાર રાવલ M.D.

 જયેશકુમાર મફતલાલ  રાવલ ના સુપુત્રી  હાલ હિંમતનગર )

ડો. દિશાબેન યોગેશભાઈ રાવલ MVSC વેટનરી 

(યોગેશભાઈ મફતલાલ  રાવલ ના સુપુત્રી  હાલ હિંમતનગર )

ડો. પ્રકાશ ચંદ્રકાન્ત રાવલ M.L.T પેથોલોજી 

(ચંદ્રકાન્ત રાવલ ના સુપુત્ર હાલ       )

ડો. દિનેશભાઇ શાંતિલાલ રાવલ  BHMS 

શાંતિલાલ  રેવાશંકર રાવલ ના સુપુત્ર હાલ અમદાવાદ )

ડો. ધ્રુમિલ કલ્પેશભાઈ રાવલ MBBS 

(કલ્પેશભાઈ ભાઈલાલભાઈ રાવલ ના સુપુત્ર હાલ બાયડ  )

ડો. હાર્દિક રાજુભાઈ રાવલ BDS

( રાજુભાઈ નારાયણભાઈ રાવલ ના સુપુત્ર હાલ અમદાવાદ )

ધારાબેન હર્ષદભાઈ રાવલ GNM (નર્સ)

(હર્ષદભાઈ ત્રિકમલાલ  રાવલ ની સુપુત્રી હાલ મુંબઈ )

અંકિત ભરતભાઈ રાવલ  GNM
(ભરતભાઈ નારાયણભાઈ  રાવલ ના સુપુત્ર હાલ અમદાવાદ )

ધારાબેન ભરતભાઈ રાવલ GNM  (નર્સ)
(ભરતભાઈ નારાયણભાઈ  રાવલ ના સુપુત્ર હાલ અમદાવાદ )





આ સિવાય કોઈ નામ બાકી રહેતા હોય તો મોકલી શકો છો તે માહિતીને ઉમેરવામાં આવશે 



આપના ઘરમાં પણ જો કોઈ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ તારલા હોય તો ઉપરની લિંક થી ફોર્મ ભરીને આપણી વેબસાઈટ પર મોકલી શકો છો  

ધોરણ 10 થી લઈને આર્ટસ , કોમર્સ , સાયન્સ ,ડોક્ટર ,ઈજનેર , અથવા એવી શિક્ષણ ક્ષેત્રમાં ધારણ કરેલ દરેક પદવી ની યાદી સ્વીકારવામાં આવશે 

આ માહિતી મા આપ શિક્ષક ,ડોક્ટર, ઈજનેર , નર્સ ,કલેકટર ,મામલતદાર ,ક્લાર્ક ,તલાટી ,પોલીસ ,આર્મી  વગેરે તથા       કલાસ 1, 2  ઓફિસર,અન્ય સરકરી હોદ્દો  વગેરે માહિતી પણ આપી શકાશે 







Thursday 21 May 2020

ગેરીતા ગામના રાવલ વાસ મા કોરોના વોરિયર્સ દ્વારા સૅનેટાઇઝર નો છંટકાવ કરવામાં આવ્યો



જેમાં પોતાના સાહસ દ્વારા અને જોખમ ખેડીને રાવલભાઈઓ વડે આ કાર્યને પરિપૂર્ણ કરવામાં આવ્યું 

કાર્યને સફળ બનાવનાર વ્યક્તિઓમાં જોઈએ તો 


મુખ્ય વ્યક્તિઓમાં  હિતેશભાઈ  રાવલ અને ગુણવંતભાઈ  રાવલ 

મદદ માટે અન્ય બીજા ભાઈઓ મા કિશન રાવલ ,મંથન રાવલ, રાકેશ રાવલ ,પ્રહલાદભાઈ રાવલ ,
દવા છંટકાવ માટે મદદ કરનાર જીતેન્દ્રભાઈ ચૌહાણ 

રાવલ  વાસ 



અમારા મહોલ્લામા 

ગરબીચોકમાં 






શ્રી નીલકંઠ મહાદેવના મંદિરમાં 
આપણા વાસ મા 

સીતળામાનો વાસ 



ડહેલાશેરી 








આ સેવાભાવી કાર્યને સફળ બનાવનાર ભાઈઓનો પ્રેમ 
મુખ્ય વ્યક્તિઓમાં  હિતેશભાઈ  રાવલ અને ગુણવંતભાઈ  રાવલ 

મદદ માટે અન્ય બીજા ભાઈઓ મા કિશન રાવલ ,મંથન રાવલ, રાકેશ રાવલ ,પ્રહલાદભાઈ રાવલ ,
દવા છંટકાવ માટે મદદ કરનાર જીતેન્દ્રભાઈ ચૌહાણ 


Friday 1 May 2020

ડી. એમ. રાવલ

                  જીવંત અને સેવાભાવી વ્યક્તિત્વ
ડી. એમ. રાવલ

  એમના  પુસ્તકમાંથી

ડાહ્યાભાઈ તરીકે જેઓને હું નાનપણથી ઓળખું છું, તેઓને આજે બધા ડી.એમ.રાવલ તરીકે જાણે છે. ૧૯૫૦ની સાલ આજે મને યાદ આવે છે કે હું અને ડાહ્યાભાઈ ગેરીતાથી ગવાડા ચાલતા ભણવા જતા હતા. ડાહ્યાભાઈનું વ્યક્તિત્વ એ વખતે શાંત, ધીર અને બીજાને મદદરૂપ બનવાની ભાવના સભર હતું.

વર્ષો વીતી ગયા પછી સને ૧૯૮૧માં હું જિલ્લા પંચાયતમાં ચૂંટાયો ત્યારે ડાહ્યાભાઈ મને ફરી મળ્યા. પોતે ગુજરાત સરકારના પંચાયત વિભાગમાં સર્વિસ કરતા હતા. પંચાયત ધારાના નિષ્ણાત , ઝીણામાં ઝીણી બાબતોનો પૂરો ખ્યાલ, પોતે અભ્યાસી હોવાથી મને તેઓના પ્રત્યે વિશેષ માન ઉભું થયું. ને જૂના સાથી તરીકે વારંવાર મળવાનો ઉમળકો જાગે, હું મળતો રહ્યો ને તેઓ પણ મને મળતા રહ્યા.

સને ૧૯૮૨-૮૩માં તેઓ “તપોધન બ્રાહ્મણોનો ઈતિહાસ લખવા માટે શું કરવું ? તે માટે મારી પાસે આવ્યા. લેખન મારો વિષય હતો. મારાં ઘણાં પુસ્તકો પ્રગટ  થયેલાં. લેખન તરીકેનો ડાહ્યાભાઈનો કોઈ અનુભવ નહિ. મેં તે વખતે કેટલીક નોંધો લખીને આપી, ને તેઓ એ બધા કાગળો લઈને ગયા, પછી મને ખબર ન હતી કે ડાહ્યાભાઈએ આગળ શું કર્યું ? વચ્ચે કોઈવાર મળવાનું થતું પણ “તપોધન બ્રાહ્મણના ઈતિહાસ' વિષેની કોઈ વાત થતી ન હતી.

છેલ્લે ૨૦૦૬ની દિવાળી પહેલાં મને ૧૯૮૩માં લખેલા તપોધન બ્રાહ્મણો વિષેના કાગળો સાથે મળ્યા ને કહ્યું, “મારે પુસ્તક પ્રગટ કરવું છે, શું કરવું?”' મને થયું કે ૧૯૮૩માં ભેગા કરેલા કાગળોને હવે ૨૦૦૬માં લઈને આવ્યા છે, જેથી તેઓની ક છપાવવાની ગંભીરતા જોવા મળતી નથી. ભલે આજે લાગણીમાં વાત કરી છે,  કાલે  જશે. એટલે મેં કહેલું કે “હવે દિવાળી પછી વિચારજો કે શું કરવું ?'' તેઓ સ્પષ્ટ હતા, “ના ના દિવાળી પહેલાં છપાવી દેવું છે, જે કંઈ કરવું ,”  પોતાના પગમાં ચાલવાની તકલીફ હોવા છતાં।…...                                                          
     




 આપની પાસે ની માહિતી કે લેખ આપ નીચેની લિંક પર થી મોકલી શકો છો 

Saturday 18 April 2020

વડીલો અને આપણા ઇતિહાસ ની માહિતી કે અન્ય ઉપયોગી લેખ નું ફોર્મ.

ગેરીતા ગામના રાવલ ભાઈઓ , વડીલો અને આપણા ગામના ઇતિહાસ ની માહિતી  કે  અન્ય ઉપયોગી  લેખ અને વિગત ભરવાનું ફોર્મ.




અહીં ટચ ( સ્પર્સ ) કરવાથી થી લિંક ( ફોર્મ ) ખુલશે click here


જો ના સમજાય તો નીચેના વિડીયો ની મદદ લો 
સીધો વિડીયો જોઈ  શકાશે 


જો  
તમે  લિંક થી જોવા માંગતા હોય તો  વિડીયો ની નીચે લિંક આપેલી છે 

લિંક માટે અહીં થી જાઓ 


આ ફોર્મ ની અંદર તમે આપણા વડીલો અને ભાઈઓની પરિશ્રમ અને સંગર્ષ ની વિગત ને સંપૂર્ણ વિસ્તારથી આલેખી શકો છો.અને જો એના ફોટા હોય તો સાથે એને પણ જોડી શકો છો. બને ત્યાં સુધી ફોટા ની સાઈઝ એક જ રાખવી જેથી સરળતા રહે.

જે વડીલ કે ભાઈ નો લેખ આપવા માંગતા હોય તેમનું નામ  અને ટાઇટલ તેમજ બને ત્યાં સુધી ફોટા સાથે વિગત આપવી  આપ વિગતને અહીં વિસ્તરથી રજૂ કરી શકો છો.

તેમજ અન્ય એવા ઉપયોગી લેખ પણ રજૂ કરી શકો છો.

અહીં તમે 10 ફોટા સુધી અપલોડ કરી શકો છો
  
ફોર્મ સબમિટ કરવું જરૂરી છે નહીં તો માહિતી અમારા સુધી પહોંચશે નહીં।તેથી  ફોર્મ ભર્યા પછી સબમિટ કરવું ફરજીયાત છે.

Friday 17 April 2020

પ્રસ્તાવના અને હેતુ

ગેરીતા ગામ ના રાવલ ભાઈઓ આપનું સ્વાગત છે


આપના  માટે અહીં આપણી  આવનાર પેઢી ને ઉપયોગી નીવડે તે હેતુ થી આ માહતી ને એકત્રિત કરીને મુકવામાં આવેલ છે।  એવી ગણી માહિતી છે જેને આપણે  જાણતા નથી અને કદાચ કોઈને ખબર છે તો એ માહિતી ફક્ત તેમની પાસે જ રહે છે અને બધા ભાઈઓ ને એની જાણ થઈ શકતી  નથી 

પણ વિચારો કે આપણી આ નવી વેબસાઈટ ના માધ્યમ થી આપણા વડીલો અને આપણા ભાઈઓ કે જેમણે  પોતાના જીવન ને સંગર્ષ અને પરિશ્રમ ના સેતુ થી શણગારી ને આપણને અર્પણ કર્યું  છે  જો તેને આપણે પોતાની પાસે જ રાખીશું  તો   તે ફક્ત કોઈના વિચારો પૂરતું કે કોઈ પરિવાર પૂરતું મર્યાદિત જ રહી જાય અને આવનારી પેઢી ને એની જાણ પણ શાખે નહીં  એમ ના થાય એના માટે અને આવનારી પેઢી એ જોઈને વાંચીને કે સમજીને ગર્વ લઇ શકે કે તેના પરિવાર માં પણ સંઘર્ષ અને પરિશ્રમ થી સેતુ બનાવેલા છે જે આપણે અત્યારે ગણી એવી પરિસ્થિતિમાં ઉપયોગી નિવડી શકે છે।  

જો આપ પણ આ વાત થી સંમત  હોવ તો તૈયાર થઇ જાવ અને આપણી પાસે રહેલા એવા આપણા વડીલો ની માહિતી આપીને એમની પ્રતિભા ને આપણા સમસ્ત ગેરીતા ગામના રાવલ ભાઈઓ સુધી પહોંચાડીને ગર્વ નો અનુભવ અને આનંદ અનુભવી શકાય।

 આપની  પાસે રહેલી માહિતી આવકાર્ય છે.આપને  આપેલી માહિતી ની ખરાઈ કરીને તેને આ નવી વેબસાઈટ પર મુકવામાં આવશે.

 અને જો તમને યોગ્ય લાગે તો વેબસાઈટ પર આપના  ફોટો અને નામ સાથે આપની  પ્રેરણાથી મળેલ છે એવી કોલમ પણ મુકવામાં આવશે ફકત આપની ઈચ્છા , સહમતી અને સંમતિ થી જ .

હર હર મહાદેવઃ 

Wednesday 15 April 2020

aapnu swagat આપનું સ્વાગત છે.

મારા ગેરીતા ગામના રાવલ ભાઈઓ આપનું  આપની  નવી વેબ્સાઈટમાં સ્વાગત છે.

આ વેબ સાઈટ આપણા બધા જ ભાઈઓ અને એમના પરિવાર ની વિગત આપણા ગામના આવનારી પેઢીના  રાવલ ભાઈઓ કોઈ ને પણ કાલાવાલા કર્યા વગર નવા યુગ માં ઈન્ટરનેટ ના માધ્યમ થી જાણી શકે અને આવનારી પેઢીને દાદા દાદી કે પોતાના કુટુંબના નામ પણ કોઈને પૂછવા ના પડે તેમજ સહજ રીતે આવનારી પેઢી એમાંથી પોતાના ભાઈઓ અને કુટુંબની જાણકારી મેળવી શકે તે હેતુ થી આ વેબસાઈટ નું સર્જન કરવામાં આવ્યું છે 

તેમ છતાં પણ એમાં એવું ગણું બધું ખૂટશે તમારા વગર

 અને એમાં ગણું બધું હોઈ શકે છે તમારા વડે તો  

આપણા ગામના આવનારી પેઢીના  રાવલ ભાઈઓના  પરિવાર ને સંપૂર્ણ  માહિતી પુરી પાડવા  આપની  મદદ  અને  સહકાર  ની  અપેક્ષા  

ગેરીતા રાવલ પેઢીની વડાની યાદી