📿🔱ॐ||શ્રી ગણેશાય નમઃ ||ॐ🔱📿
📿🔱ॐ||કુળ દેવતા શ્રી મહાદેવાય નમઃ ||ॐ🔱📿
📿🔱ॐ||કુળ દેવી શ્રી મહાકાળી માતાય નમઃ ||ॐ🔱📿
📿🔱ॐ|| શ્રી વારાહી માતાય નમઃ ||ॐ🔱📿
📿🔱ॐ||સર્વ માતૃ- પિતૃ દેવતાય નમઃ||ॐ🔱📿
ગોત્ર ભારદ્વાજ
પરમ પૂજ્ય શ્રી દેવરામ દાદા ના પુત્ર
↡
શ્રી અંબારામ દાદા
↡
શ્રી મહાદેવ રામ દાદા
↡
શ્રી તુલસીરામ દાદા
↡
શ્રી વસ્તારામ દાદા
↡
શ્રી ગુલાબચંદ દાદા
↡
ગુલાબચંદ વસ્તારામ રાવલ પરિવાર
ના પુત્રો
દત્તરામ ગુલાબચંદ રાવલ
હેમચંદ ગુલાબચંદ રાવલ
નરભેરામ ગુલાબચંદ રાવલ
લક્ષ્મીચંદ ( ખેમચંદ ) ગુલાબચંદ રાવલ
વખતરામ ગુલાબચંદ રાવલ
દોલતરામ ગુલાબચંદ રાવલ
આદિતરામ ગુલાબચંદ રાવલ
22 ઘર એટલે શ્રી ગુલાબચંદ વસ્તારામ રાવલ નો પરિવાર
શ્રી ગુલાબચંદ દાદાને સાત દીકરા હતા તેથી
તે દીકરાના પરિવાર સાતળિયા કહેવાયા (સાત થળા)
અને સાત ભાઈઓ નો પરિવાર એટલે 22 ઘર
ઘટારામ વસ્તાર ત્રણ ઘર
સુંદરદાસ વસ્તાર ત્રણ ઘર
કુલ છ ઘર એટલે છઘડિયા પરિવાર એટલે ૧૮ ઘર
૨૨+૧૮= ૪૦ ઘર
૪૦ ઘર ગેરીતા રાવલ તપોધન બ્રાહ્મણ પરિવાર.
➤ આ લેખના પ્રેરણાસ્ત્રોત ભાઈ શ્રી યોગેશભાઈ રમણભાઈ રાવલનો ખુબ ખુબ આભાર કે જેમણે ભાઈઓને ઉપયોગી થાય અને કાયમ માટે જરૂરી હોય એવો સરસ મજાનો લેખ આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો અને મદદ કરી.
આ લેખના પ્રેરણાસ્ત્રોત યોગેશભાઈ રમણભાઈ રાવલ |