સાવરણીની વ્યવસ્થા
રીત
- સાવરણીને રાખવાની ઉત્તમ જગ્યાએ છે જે તમારા ઘરમાં વાય વાય વાયવ્ય કોણ માં મૂકી શકાય
- બીજી વાત કચરો વાળ્યા પછી સાવરણીને ક્યારેય દિવાલ પર ઘટાડવી જોઈએ નહીં એમ કરવાથી તમે તમારી લક્ષ્મી છે એને મારી રહ્યા છો
- એ સિવાય જો સાવરણી માં વાળ ચોટીલા હોય તો તે હાથે થી કાઢવા પછાડીને નહીં તેને વાયવ્ય દિશામાં દેખાય એ રીતે મુકવી જોઈએ સાવરણીને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે
- એ સિવાય ઘરની અંદર વપરાતી ચટાઈ ને પણ ક્યારેય ઉભી રાખવી જોઈએ નહીં
- જો એક વર્ષનું બાળક બીમાર હોય તો સાવરણીનો એક ટુકડો લઈને ટુકડાના 8 અથવા ચાર ભાગ વાળીને ડાબા હાથમાં પકડીને બાળકના મસ્તક ઉપરથી ગોળ ફેરવીને બહાર ફેંકી દેવામાં આવે તો બાળક એક જ કલાકમાં તંદુરસ્ત થઈ જશે
- સાવરણીને વાયવ્ય ખૂણામાં ઉભી મૂકી શકાય છે જે મૂકતી વખતે ખાસ ધ્યાન એ રાખવાનું કે નીચેનો ભાગ નીચે રહેવો જોઈએ
મીઠા ની વ્યાખ્યા
- મીઠું આપણા જીવનને ઉજ્જવળ કરે એવી વસ્તુ છે હંમેશા મીઠું આપણે જમીન પર પડવા દેવું જોઈએ નહીં
- મીઠું તમારા ઘરની લક્ષ્મી માતા નો વાસ ધરાવે છે અને મીઠું જો તમારે ઘરમાં લાવવું હોય તો ક્યારે લાવું એના માટે પણ નક્કી છે મીઠું હંમેશાં શુક્રવારે લાવવું જોઈએ
- જો તમે તમારા જીવનને ઉજ્જવળ બનાવવા માગતા હોય તો મીઠાના ડબ્બાને હંમેશા ભરેલો રાખવો અને ખાલી થવા દેવો જોઈએ નહીં જો મીઠું ડબ્બામાંથી ખાલી થશે તો તમારા જીવનમાંથી રૂપિયા પણ ખાલી થઈ જશે
- એટલું ધ્યાન રાખો કે જીવનમાં તમારા તરકકી કરવી હોય તો કે પ્રગતિ કરવી હોય તો બાથરૂમમાં મીઠાનો અથવા ફટાકડી નો વાટકો ભરીને રાખો જેનાથી શારીરિક એવી કોઈપણ તકલીફ થશે નહીં અને અન્ય તકલીફ એવી પીઠ હાડકા કેન્સર જેવી તકલીફ પણ રહેશે નહીં
વૈચારિક શુદ્ધતા ,ભક્તિ અને શ્રદ્ધા પર આધારિત
આપણા એક રાવલભાઈ ની પ્રેરણાથી